...
મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ ભાવિક સતપંથીબંધુઓ.. એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન ભલે આપણને પૂરેપુરું...
SATPANTH SANKA SAMADHAN
પરમાત્માએ આ સૃષ્ટિ નુ સૃજન કર્યુ હૈં પણ કોય ઐમ ન કહે હૂઁ આ જાણુ છૂ . આ સત્પંથ ધર્મ મા ઐવા ઐવા મહાપુરુષો થઇ ગયા. આ માનકુવા ગામ મા વાલજી બાપ હતા ઐના બહેન અને બનેવી અંગિયા મા રહતા હતા. તો જ્યારે સત્સંગ કરવો હોય. ત્યારે કો છોડ઼ે તઇ ચગા માથે ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો હૈં. અને ઉ માનકુવે સન્દેશ પહુચી જાય અને રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહૂચી જાય. આ વીરાણી ગામ નિ વાત છે. જ્યારે ગામડ઼ે ગામ મા શુદ્ધ ઘી નિ અખંડ જ્યોતો લાગતી હતી ત્યારે વીરાણી ગામ મા તત્કાલીન જ્યોતિધામ (જગ્યા) મા તાણુ લગાવી દિધૂ હતુ. પણ એક વરસ પછિ જ્યારે ઐ જ્યોતિધામ ને ખોલ્યુ ત્યારે પણ ઇ અખંડ જ્યોતો...
सत्पंथ परिचय
सत्पंथ परिचय इमामशाह महाराज जीवन वृतांत , सत्पंथ धर्म परिचय ,युग धर्म अने युग गुरु ,आगम वाणी , कलश पूजा अने युग धर...
चार गायत्री अने दसअवतार नि आरती
चार गायत्री अने पंचमी मोक्ष मार्ग नि गायत्री , सूर्य नमस्कार, दिव्य ज्योत ने नमस्कार, धुप नो मंत्र सर्व देव हृसिवारो ने नमस्कार नो मंत्र, थाल अक्षय पात्र नो मंत्र, भोजन (प्रसाद ) जम्वानो मंत्र , भोजन जम्या पची नो मंत्र, चन्द्र दरसन नो मंत्र, दसअवतार नि आ...
सदगुरु नि शिक्षा पत्री (अथर्ववेद नो वायक)
सदगुरु इमामशाह महाराजे सत्पंथ धर्म मा सर्वे आ १०० नियमो ने पाडवा नु कह्यु छे...
सदस्यता लें
संदेश (Atom)