ॐ ॐ परम कृपाणू परमात्मा नि आग्या थी आदरु छू ॐ ॐ नमो श्री सदगोर पात्र ब्रम्मा इन्द्र इमामशाह आध विष्णु निरंजन निष्कलंकी नारायण तमारी आशिसे आ करी रह्यो छू...

सत्पंथ परिचय

श्री अखिल भारतीय कत्छकड़वा पाटीदार सत्पंथ सनातन धर्म ...

SATPANTH SANKA SAMADHAN

             પરમાત્માએ આ સૃષ્ટિ નુ સૃજન કર્યુ હૈં પણ કોય ઐમ ન કહે હૂઁ આ જાણુ છૂ . આ સત્પંથ ધર્મ મા ઐવા ઐવા મહાપુરુષો થઇ ગયા. આ માનકુવા ગામ મા વાલજી બાપ હતા ઐના બહેન અને બનેવી અંગિયા મા રહતા હતા. તો જ્યારે સત્સંગ કરવો હોય. ત્યારે કો છોડ઼ે તઇ ચગા માથે ઉભા રહી ને હાકલ કરે આવજો રુડ બાઈ, આવજો પટેલ આજે સત્સંગ કરવો હૈં. અને ઉ માનકુવે સન્દેશ પહુચી જાય અને રાત ના સત્સંગ કરી ને સવાર ના પાછા પહૂચી જાય. આ વીરાણી ગામ નિ વાત છે. જ્યારે ગામડ઼ે ગામ મા શુદ્ધ ઘી નિ અખંડ જ્યોતો લાગતી હતી ત્યારે વીરાણી ગામ મા તત્કાલીન જ્યોતિધામ (જગ્યા) મા તાણુ લગાવી દિધૂ હતુ. પણ એક વરસ પછિ જ્યારે ઐ જ્યોતિધામ ને ખોલ્યુ ત્યારે પણ ઇ અખંડ જ્યોતો...

सत्पंथ परिचय

सत्पंथ परिचय इमामशाह महाराज जीवन वृतांत , सत्पंथ धर्म परिचय ,युग  धर्म अने युग गुरु ,आगम वाणी , कलश पूजा अने युग धर...

चार गायत्री अने दसअवतार नि आरती

चार गायत्री अने पंचमी मोक्ष मार्ग नि गायत्री , सूर्य नमस्कार, दिव्य ज्योत ने नमस्कार, धुप नो मंत्र  सर्व देव हृसिवारो ने नमस्कार नो मंत्र, थाल अक्षय पात्र नो मंत्र, भोजन (प्रसाद ) जम्वानो मंत्र , भोजन जम्या पची नो मंत्र, चन्द्र दरसन नो मंत्र, दसअवतार नि आ...

सदगुरु नि शिक्षा पत्री (अथर्ववेद नो वायक)

सदगुरु इमामशाह महाराजे सत्पंथ धर्म मा सर्वे आ १०० नियमो ने पाडवा नु कह्यु छे...
 

SATPANTH SANATAN,satpanth,pirana,imamshah maharaj,kutchkadvapatidar Copyright © 2011 -- Template created by O Pregador -- Powered by Blogger